તાલુકા પંચાયત પ્રમુખની આવાસ યોજનામાં લાભાર્થીઓને મનરેગા સહાય આપવા તાકીદ
વિસનગરના મદદનીશ ટી.ડી.ઓ.અને સમાજ કલ્યાણ નિરિક્ષક નિષ્ક્રીય રહેતા સરકારની પંડિત દિનદયાળ આવાસ યોજનામાં બક્ષીપંચ સમાજના લાભાર્થીઓને મકાન સહાયની સાથે મનરેગા યોજનામાં મંજુરી પેટે રૂા.૧૭,૦૦૦નો પણ લાભ મળતો...
View Articleસવાલા લગ્નપ્રસંગના જમણવારમાં ૧૨૫૦ ઉપરાંત્ત ફૂડ પોઈઝનીંગનો ભોગ બન્યા
ચો તરફથી ઝાડા ઉલ્ટીના કેસ આવતા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવાની ફરજ પડી વિસનગર કોંગ્રેસી અગ્રણી વજીરખાન પઠાણના પુત્રના લગ્નપ્રસંગના રિસેપ્શનમાં નોનવેજ ભોજન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ફૂડ પોઈઝનીંગની...
View Articleવિસનગરમાં બે દિવસમાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકાર
પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે વરસાદી પાણીના નિકાલની હોડ જામી વિસનગરમાં મોસમનો કુલ વરસાદ ૨૩.૮૨ ઈંચ વિસનગરમાં બે દિવસમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે અનેક...
View Articleન્યાયતંત્રમાં કેટલાક સુધારા કરવાનો સમય પાકી ગયો છે
તંત્રી સ્થાનેથી… ન્યાયતંત્રમાં વિલંબ વિષે ઘણા લાંબા સમયથી નારાજગી જોવા મળે છે. આ નારાજગી કેસ નહિ ચાલવા અંગે અથવા સતત મુદતોના કારણે અટવાતા કેસ સંદર્ભે હોય એ સમજી શકાય તેવી વાત છે. કોર્ટમાં ઘણા કેસોના...
View Articleખેરાલુ તાલુકા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તથી પ્રમુખનું રાજીનામું
વિધાનસભાની ચુંટણી ટાણે ભાજપ મોવડીઓની નિષ્ક્રીયતાથી ભવાડો • ધારાસભ્ય અજમલજી ઠાકોર અને જિલ્લા ઉપાધ્યક્ષ ભીખાલાલ ચાચરીયા ભાજપના કષ્ટભંજન બન્યા• તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપતા ૧ર પૈકી છ ભાજપના...
View Articleખેરાલુ વિધાનસભાને ૨૦૦ ક્યુસેક પાણી મળતા સોનાનો સુરજ ઉગ્યો
પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલના સહયોગથી ૧૫ વર્ષે ખેરાલુ વિધાનસભામા ચિમનાબાઈ સરોવર હંમેશા રામ મંદિરના મુદ્દાની જેમ રાજકીય મુદ્દો બન્યો છે. ૧૯૯૭ની સાલથી ચિમનાબાઈ સરોવર ભરવા રાજકારણ ચાલી રહ્યુ છે....
View Articleઓનલાઈન પાર્સલ સેવામાં છેતરપીંડીથી સાવધાન
વિરલ પરમારની કલમે – સાયબર ક્રાઈમ ભાગ – ૧ ઓનલાઈન સર્વિસમાં સાયબર ક્રાઈમ વધ્યુ છે. ત્યારે અમદાવાદના સાયબર સીક્યુરીટી એક્ષપર્ટ વિરલ પરમાર દ્વારા લોકો છેતરપીંડીનો ભોગ ન બને તે માટે શોર્ટ વિડીયો સોસિયલ...
View Articleપ્રેમલગ્નમાં મા-બાપની સહીના ઠરાવને ૪૫૦ સમાજનુ સમર્થન
કુમળી વયની યુવતીઓને બચાવવા તેમજ સમાજ વ્યવસ્થા ટકાવી રાખવા મહાઅભિયાન ચોર્યાસી સમાજના પ્રમુખ જશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાસંમેલન યોજાયુ ચોર્યાસી સમાજના પ્રમુખ જશુભાઈ પટેલની આગેવાનીમાં પ્રેમલગ્નમાં...
View Articleવિપુલભાઈ ચૌધરીનો વિસનગરમાં ભાજપમાંથી ચુંટણી લડવાનો હુંકાર
ધારાસભ્યનુ કદ ઘટાડવા સભાઓને સહકાર આપનાર વિરોધી જુથમાં સોંપો વિસનગર ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ રાજકીય કદ ઘટાડવા સક્રીય વિરોધી જુથ વિપુલભાઈ ચૌધરીની સભાઓને પાછળથી ટેકો આપતા હોવાનુ ચર્ચાતુ...
View Articleઅંકિતભાઈ પટેલ ગુજકોમાસોલના ડિરેક્ટર-ગુમાવેલુ સન્માન મળ્યુ
અગાઉ ચુંટણીમાં ઉમેદવારની યાદીમાં નામ જાહેર કરી કાપ્યુ હતુ અગાઉ ગુજકોમાસોલની ચુંટણીમાં વિસનગર તાલુકાના સહકારી અગ્રણી અંકિતભાઈ પટેલનુ નામ પ્રદેશ કારોબારી યાદીમાં જાહેર કરાયુ હતુ. ત્યારબાદ રાજકીય સમીકરણો...
View Articleકોઈની નિંદા કરવી તે અધમ કૃત્ય ગણાય
તંત્રી સ્થાનેથી… જીવનમાં અનેક પ્રકારના જુદા જુદા રસ છે. ભજનનો રસ, નાટક જોવાનો રસ, પીક્ચર જોવાનો રસ, સંગીતનો રસ આ બધા રસોમાં એક મોટેભાગે સર્વને પ્રિય છે તેવો નિંદા રસ છે. જે જાણે અજાણે પણ જીવનમાં વણાઈ...
View Articleપોલીસની રહેમ નજરથી વિસનગર ઉડતા પંજાબ
એસ.ઓ.જી.એ ૧૩.૮૯૪ કિલો ગાંજા સાથે બેને દબોચ્યા વિસનગર ગાંજાના જથ્થાબંધ વેપારનુ પીઠુ બની ગયુ છે. નશીલા પદાર્થોના છુટથી થતા વેપારના કારણે શૈક્ષણિક નગરીનું યુવાધન નશા તરફ ધકેલાઈ રહ્યુ છે. ત્યારે શહેરને...
View Articleપ્રા.શાળાના રૂમ,રીચાર્જ ટ્યુબવેલ તથા ટ્યુબવેલ માટે રૂા.૨૪ કરોડ મંજુર
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વિકાસની પીચ ઉપર છેલ્લી ઓવરોમાં ફટકાબાજી • રૂા.૧૯.૩૦ કરોડના ખર્ચે ૨૬ ગામની પ્રા.શાળામાં ૧૫૭ રૂમ નવા બનશે• રૂા.૨.૮૮ કરોડના ખર્ચે ૧૫ ગામમાં ૧૬ રીચાર્જ ટ્યુબવેલ બનશે ઋષિભાઈ...
View Articleવિસનગર પાલિકા દંડક મેહુલભાઈ પટેલની લાબી લડત બાદ મધેક તળાવમાં STP કે પંપીંગ...
વિસનગર પાલિકાના દંડક તથા વોર્ડ નં.૭ ના સભ્ય મેહુલભાઈ પટેલ દ્વારા મધેક તળાવની સ્વચ્છતા માટે છેલ્લા ઘણા સમયથી લડત ચાલતી હતી. મુખ્યમંત્રી સુધી અસરકારક રજુઆત કરવામાં આવી હતી. ત્યારે જી.યુ.ડી.સી.ની ફેઝ-ટુ...
View Articleપ્રથમ દિવસેજ કપાસનો રૂા.૩૫૧૧ના ઐતિહાસિક ભાવે સોદો થયો
વિસનગર ગંજબજાર વેપારી મંડળ દ્વારા કપાસની નવા વર્ષની હરાજીનો શુભારંભ વિસનગર માર્કેટયાર્ડ ઉત્તર ગુજરાતમાં કપાસની લે-વેચનુ મોટુ પીઠુ બની ગયુ છે. ખેડૂતોને અન્યાય ન થાય તે માટે ગંજબજાર વેપારી મંડળની નીતિ...
View Articleસેવા કેમ્પો આસપાસ સફાઈ કરવી એ પણ એક પ્રકારની ભક્તિ છે
તંત્રી સ્થાનેથી… “સ્વચ્છતા ત્યા પ્રભુતા” ભાદરવી પૂનમના મેળામાં લાખ્ખો પદયાત્રીઓ અંબાજી દર્શને જાય છે. જેમાં મોટાભાગના પદયાત્રી સંઘમાં તો કેટલાક જરૂરીયાત મુજબનો સામાન સાથે લઈને અંબાજી પદયાત્રાએ જતા હોય...
View Articleદૂધ ઉત્પાદકોને ફાયદો કરાવવામાં મંત્રી ઋષિભાઈ પટેલનુ યોગદાન છે-અશોકભાઈ ચૌધરી
ગુંજામાં દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો સત્કાર સમારોહ યોજાયો વિસનગર તાલુકાના ગુંજા ગામે દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. તથા કિયાદર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના સંયુક્ત ઉપક્રમે તા.૩-૯ના રોજ...
View ArticleMA કાર્ડે અનેક કુટુંબોને દેવાદાર બનતા અટકાવ્યા-આરોગ્ય મંત્રી
આરોગ્ય મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્યલક્ષી વિવિધ ઈ-લોકાર્પણો અને માં યોજનાના ૧૧ વર્ષમાં મંગલ પ્રવેશ ઉજવણી કરાઈ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ • આયુર્વેદ અને યોગ ભારતના કારણે સમગ્ર વિશ્વએ અપનાવ્યા છે....
View Articleભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની વિપુલભાઈ ચૌધરીને ગૃહમંત્રી બનાવવા હાકલ
ખેરાલુ શહેરમાં સોમવારના રોજ અર્બુદા સેનાનું કાર્યાલયના પ્રારંભમાં ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજ માટે કાયમ સરકાર સામે ઝઝુમતા ફાયર બ્રાન્ડ પાટણ- સાંસદ ભરતસિંહ ડાભી ફરીથી ઓ.બી.સી. સમાજને એક કરવા આગળ આવ્યા...
View Articleવિસનગરમાં પાંચ વર્ષમાં રૂા.૧૭૦૦ કરોડના વિકાસ કામ-કેબીનેટ મંત્રી
વિસનગરમાં મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે રૂા.૨૬૮ લાખના ૧૨૩ કામોનુ ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરાયુ વિસનગર એ.પી.એમ.સી. હોલમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં સરકારના વિશ્વાસથી વિકાસ...
View Article