--- Article Not Found! ---
*** *** *** RSSing Note: Article is missing! We don't know where we put it!!. *** ***
View Article--- Article Not Found! ---
*** *** *** RSSing Note: Article is missing! We don't know where we put it!!. *** ***
View Article--- Article Not Found! ---
*** *** *** RSSing Note: Article is missing! We don't know where we put it!!. *** ***
View Article--- Article Not Found! ---
*** *** *** RSSing Note: Article is missing! We don't know where we put it!!. *** ***
View Article--- Article Not Found! ---
*** *** *** RSSing Note: Article is missing! We don't know where we put it!!. *** ***
View Article--- Article Not Found! ---
*** *** *** RSSing Note: Article is missing! We don't know where we put it!!. *** ***
View Article--- Article Not Found! ---
*** *** *** RSSing Note: Article is missing! We don't know where we put it!!. *** ***
View Articleઋષિભાઈ પટેલની સતત ચોથી વખત ઐતિહાસિક જીત
રાગદ્વેષ વગરના સૌના સાથથી સૌના વિકાસની મતદારોએ કદર કરી ઋષિભાઈ પટેલને ચુંટણીમાં મળેલ મત અને લીડ વર્ષ મળેલ મત લીડ ૨૦૦૭ ૬૩૧૪૨ ૨૯૮૩૮ ૨૦૧૨ ૭૬૧૮૫ ૨૯૩૯૯ ૨૦૧૭ ૭૭૪૯૬ ૨૮૬૯ ૨૦૨૨ ૮૮૩૫૬ ૩૪૪૦૫ કર્મ જ્યારે સારા હોય...
View Articleવિસનગર શહેરનુ ૬૩.૬૧ ટકા-ગ્રામ્યનુ ૭૦.૯૩ ટકા મતદાન
લગ્નની સીઝન હોવા છતા મતદારોનો ઉત્સાહ પ્રથમ એક કલાક પછી દર બે કલાકનુ મતદાન સમય ટકા સવારે ૮ થી ૯ ૬.૩૪ સવારે ૯ થી ૧૧ ૧૬.૦૮ સવારે ૧૧ થી ૧ ૧૬.૩૭ બપોરે ૧ થી ૩ ૧૭.૭૮ બપોરે ૩ થી ૫ ૧૨.૫૪ કુલ મતદાન ૬૯.૧૧...
View Articleડિજિટલ રૂપી દ્વારા નોટબંધી તરફ મોદી સરકાર
તંત્રી સ્થાનેથી… ૮ મી નવેમ્બર ૨૦૧૬ ની રાત્રે ૮-૦૦ કલાકે ટીવી ઉપર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ ‘મેરે પ્યારે દેશવાસીઓ’થી જે સંબોધન ભાષણ થયુ અને રૂા.૧૦૦૦ તથા રૂા.૫૦૦ ની નોટબંધીની જે જાહેરાત કરવામાં...
View Articleખેરાલુ સીટમાં સરદારભાઈ ચૌધરીની ભવ્ય જીત થતા ૧ કી.મી.લાંબી વિજય યાત્રા
ખેરાલુ વિધાનસભામાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, ધાનેરા વિધાનસભા પ્રભારી નરેશભાઈ બારોટ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પંકજભાઈ ચૌધરી અને ખેરાલુ વિધાનસભાના પ્રભારી હેમન્તભાઈ શુકલ ચુંટણી ચાણક્ય સાબિત...
View Articleવિસનગરમાં નારાજ કાર્યકરો ચુંટણી પ્રચારમાં નિષ્ક્રીય રહેતાઆપના ઉમેદવાર...
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર વિધાનસભાની ૧૮ર બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં વિસનગર વિધાનસભાની સીટ ઉપર આમ આદમી પાર્ટીએ કાંસાના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી...
View Articleકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વચન પ્રમાણે
ખેરાલુ વિધાનસભામાં સરદારભાઈ અને અજમલજી બે ધારાસભ્યો કામ કરશે ખેરાલુ વિધાનસભાની ચુંટણીમાં ભાજપ- કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. ખેરાલુ વિધાનસભાના ૭૦ હજાર ઉપરાંત ઠાકોર સમાજના મત એક...
View Articleગુપ્તતાની જેમ કાઉન્ટીંગ રૂમથી પત્રકારોને અળગા રાખ્યા
લોકો સુધી માહિતી પહોચાડવા મિડીયાને ખોળે બેસાડનાર તંત્રએ લોકસભા કે વિધાનસભાની ચુંટણીમાં પત્રકારો કાઉન્ટીગ રૂમમાં જઈ શકે તેવી વર્ષોથી વ્યવસ્થા થતી હતી. ત્યારે મહેસાણા જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા જાણે...
View Articleએસ.કે.યુનિવર્સિટીમાં ૧૪૭૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સંસ્થાપક, સ્વતંત્ર સેનાની, સમાજસેવક, પ્રેરણામૂર્તિ અને કર્મવીર સ્વ. સાંકળચંદભાઈ પટેલની ૩૬મી પુણ્યતિથિના સ્મરણીય દિવસે તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૨, સોમવારના રોજ સવારે ૮ઃ૩૦...
View Articleવિસનગરમાં ચૌધરી સમાજના ગામોમાં ભાજપના મતોનુ ધોવાણ
વિધાનસભાની ચુંટણીમાં વિપુલભાઈ ચૌધરી મૌન રહ્યા છતા અર્બુદા સેનાના ભુગર્ભ રોષની અસર વિધાનસભાની ચુંટણીમાં વિસનગર સીટ ઉપર ચૌધરી સમાજ ચર્ચામાં રહ્યો હતો. દૂધસાગર ડેરીની ચુંટણીના વિવાદમાં કેબીનેટ મંત્રી...
View Articleગેરકાયદેસરના અભિશાપમાંથી મુક્તિ આપવાનું સરકારનું સરાહનીય પગલુ
વિધાનસભા ગૃહમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાના બીલની વિગતો આપી • રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, શહેરી વિકાસ સત્તા મંડળો અને નગરપાલિકાઓ વિસ્તારમાં તા.૦૧, ઓક્ટોબર ર૦રર પહેલા...
View Articleવિસનગર સિવિલમાં કેન્સરના દર્દિઓ માટે કિમોથેરાપી સારવાર
ફિજીશીયન અને બાળકોના ર્ડાક્ટરની ફુલટાઈમ સેવા ઋષિભાઈ પટેલ આરોગ્ય મંત્રી બનતાજ તાલુકાના દર્દિઓની સેવા તથા સારવાર માટે ર્ડાક્ટરોની નિમણુંક ઋષિભાઈ પટેલે આરોગ્યમંત્રીનો હવાલો સંભાળતાજ વિસનગર સિવિલ...
View Articleકેન્દ્રની ભાજપ સરકારના શાસનમાંમુઠ્ઠી જારનો ચોર દેવડીએ દંડાય છે, લાખો ખાંડી...
તંત્રી સ્થાનેથી… કેન્દ્રની ભાજપ સરકાર સત્તા ટકાવી રાખવા માટે હિન્દુ રાષ્ટ્ર, હિન્દુવાદ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ મુસ્લીમ, મંદિર મસ્જીદ, રામ મંદિર જેવા મુદ્દાઓની ચર્ચા કરે છે અને ચુંટણીમાં પરિણામો મેળવે...
View Articleમૃત બાળક દાટ્યાનો હોબાળો-ખોદયુ તો કૂતરૂ નિકળ્યુ
પ્રકાશભાઈ પટેલ અને એસ.કે.યુનિવર્સિટી વિરોધની માનસિકતામાં દ્રશ્યમ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા કોઈના વિરોધમાં ખોટી માનસિકતા લઈને ફરવાથી ઘણી વખત નીચા જોવાપણુ આવે છે. નૂતન હોસ્પિટલના ગેટની પાસેની જગ્યામાં...
View Article