કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે-ચેતજો
કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે-ચેતજો દેશમાં ઓમીક્રોન વેરીયેન્ટના કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના નવા વેરીયન્ટની હાજરી વચ્ચે નેશનલ સુપર મોડલ કમિટિએ આશંકા વ્યક્ત કરી છેકે ઓમીક્રોન વેરીયન્ટના...
View Articleઉત્તરાયણ પર્વ દુર્ઘટનાપૂર્ણ ન બને તે માટે સાવચેતી રાખો
ઉત્તરાયણ પર્વ દુર્ઘટનાપૂર્ણ ન બને તે માટે સાવચેતી રાખો (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તરાયણ પર્વ એ એક ઉત્સવ પુર્ણ તહેવારની સાથે દાન, ધર્મ અને જીવદયા પ્રેરનારૂ પર્વ છે. આ પર્વમાં અકસ્માતના અનેક બનાવો...
View Articleતંત્રી સ્થાનેથી-ખોટી ખુશામત કરનારો તમારો પહેલો દુશ્મન હોઈ શકે
તંત્રી સ્થાનેથી ખોટી ખુશામત કરનારો તમારો પહેલો દુશ્મન હોઈ શકે પ્રવર્તમાન કળીયુગના સમયકાળમાં સાચા બોલા, સ્પષ્ટ વક્તા વ્યક્તિઓની સંખ્યા ઘણી ઓછી છે. તે સામે જુઠ્ઠા, ખુશામત કરનારાઓની સંખ્યા વધતી જાય છે....
View Articleઉત્તરાયણ નિમિત્તે એનીમલ હેલ્પલાઈન
વિસનગરમાં જૈન એલર્ટ ગ્રૃપ દ્વારા સંચાલિત ઉત્તરાયણ નિમિત્તે એનીમલ હેલ્પલાઈન (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થનાર પશુ-પક્ષીઓની સ્થળ ઉપર સારવાર તથા સલાહ મળે તે...
View Articleવિસનગર ગૌરક્ષણ પાંજરાપોળની ઉત્તરાયણ નિમિત્તે દાતાઓને અપીલ
૧૯૨ વર્ષથી નિરંત્તર અબોલ-નિર્દોષ, પશુ-પક્ષીઓની સેવા કરતી શાહ ખોડીદાસ ધરમચંદ પાંજરાપોળ વિસનગર ગૌરક્ષણ પાંજરાપોળની ઉત્તરાયણ નિમિત્તે દાતાઓને અપીલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર સૌના સાથ અને સહકારથી શાહ...
View Articleદર્શના એનીમલ હેલ્પલાઈનની અપીલ
ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે દર્શના એનીમલ હેલ્પલાઈનની અપીલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે દર્શના એનીમલ વેલફેર દ્વારા જીવદયાપ્રેમી અને ધર્મપ્રેમી જનતાને જણાવ્યુ છેકે,...
View Articleહોસ્પિટલમાં ફક્ત એકજ દર્દિ સારવાર હેઠળ વિસનગરમાં ૧૮૮ કેસમાં ૧૩૩ એક્ટીવ-તમામ...
હોસ્પિટલમાં ફક્ત એકજ દર્દિ સારવાર હેઠળ વિસનગરમાં ૧૮૮ કેસમાં ૧૩૩ એક્ટીવ-તમામ હોમ આઈશોલેશનમાં (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોનાની ત્રીજી લહેરમાં વિસનગરમાં દર્દિઓની સંખ્યા ૧૮૬ સુધી પહોચી છે. પરંતુ સુખદ...
View Articleઋષિભાઈ પટેલની કેબીનેટ મંત્રીની વગથી વિકાસ થશે વિસનગર તાલુકાના ૨૨ પાકા રસ્તા...
ઋષિભાઈ પટેલની કેબીનેટ મંત્રીની વગથી વિકાસ થશે વિસનગર તાલુકાના ૨૨ પાકા રસ્તા માટે રૂા.૨૫ કરોડ મંજુર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર કોરોના તથા ઋષિભાઈ પટેલ સાથેના રાજકીય દ્વેષભાવમાં વિકાસમાં આડખીલીરૂપ બનવાની...
View Articleજીવણભાઈ દેસાઈ જેવો વીરલો ઊભો થાય તો ચાઈનીઝ દોરીનું વેચાણ –વપરાશ સામે સજા થાય...
તંત્રી સ્થાનેથી જીવણભાઈ દેસાઈ જેવો વીરલો ઊભો થાય તો ચાઈનીઝ દોરીનું વેચાણ – વપરાશ સામે સજા થાય તેવો ગુનો બને ઉત્તરાયણનું પર્વ જેમ જેમ નજીક આવતુ જાય તેમ તેમ એક થી દોઢ મહિના પહેલા અખબારોમાં સમાચારો...
View Articleપી.આઈ.ભાવનાબેન પટેલને બોલાવી બુટલેગરો માટે ભલામણ કરાઈ ! ધમકી આપનાર બુટલેગરો...
પી.આઈ.ભાવનાબેન પટેલને બોલાવી બુટલેગરો માટે ભલામણ કરાઈ ! ધમકી આપનાર બુટલેગરો વિરુધ્ધ પોલીસનો કડક મીજાજ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ખોટી રાજકીય છત્રછાયાના કારણે વિસનગરના બુટલેગરોની હિમ્મત એટલી વધી ગઈ છે...
View Articleજી.યુ.ડી.સી.ગટરલાઈન માટે પાલિકા ટીમના ગાંધીનગર ધામા
સુચના મુજબ તમામ ફેરફાર કર્યા બાદ યોજના હેન્ડ ઓવર કરાશે જી.યુ.ડી.સી.ગટરલાઈન માટે પાલિકા ટીમના ગાંધીનગર ધામા (પ્ર.ન્યુ. સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં જી.યુ.ડી.સી. દ્વારા નાખવામાં આવેલી ગટર યોજના કાર્યરત થાય...
View Articleરૂા.૫ લાખ વળતર-૨૦ હજાર ભરણપોષણ-મકાનમાં રહેવા દેવા હુકમ
વકીલ કે.કે.પરમારની દલીલો આધારે જજ આર.એમ.શેખનો દાખલારૂપ ચુકાદો રૂા.૫ લાખ વળતર-૨૦ હજાર ભરણપોષણ-મકાનમાં રહેવા દેવા હુકમ માર માર્યાના ૨૨ ડૉક્યુમેન્ટરી પુરાવા, આવકના સ્ત્રોત અને મિલ્કતોના પુરાવા વકીલે કોર્ટ...
View Articleનૂતન જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે
સ્વ. સાંકળચંદ દાદાની જન્મજયંતી નિમિત્તે ફેબ્રુઆરી માસમાં નૂતન જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે – ફક્ત ૧૨ કલાકમાં રીપોર્ટ મળશે નૂતન હોસ્પિટલમાં રૂા.૨૦૦મા રાહતદરે RTPCR ટેસ્ટ થશે...
View Articleતંત્રી સ્થાનેથી-ગરીબજનોનો જઠરાગ્નિ જાગશે તો બંગલા બળીને ખાખ થઈ જાશે
તંત્રી સ્થાનેથી ગરીબજનોનો જઠરાગ્નિ જાગશે તો બંગલા બળીને ખાખ થઈ જાશે કોરોનાની છેલ્લી બે લહેરો તથા છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલી અસહ્ય મોંઘવારીએ ભારત દેશમાં સામાજીક સ્તરે અસમાનતા ઊભી કરી છે. સમાજ બે...
View Articleમંત્રી ઋષિભાઈ પટેલે NAના બે બોર તાત્કાલિક મંજુર કર્યા
ટ્યુબ ફેલ થતા પાણીની કટોકટી નિવારવા કાંસા સરપંચ પતિ પ્રશાંતભાઈ પટેલ તથા સભ્યો દ્વારા રજુઆત કરાઈ મંત્રી ઋષિભાઈ પટેલે NAના બે બોર તાત્કાલિક મંજુર કર્યા (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેર નજીક કાંસા...
View Articleઅજમલજી ઠાકોરે ભાજપનુ ઉપપ્રમુખ પદ ઠુકરાવ્યુ
સરકાર ઠાકોર સમાજની માગણીઓ નહી સ્વિકારતા અજમલજી ઠાકોરે ભાજપનુ ઉપપ્રમુખ પદ ઠુકરાવ્યુ ગુજરાત ઠાકોર સમાજ અનામત સમીતી દ્વારા છેલ્લા ૬ વર્ષમાં ૨૦ વખત રજુઆત કરવામાં આવી છે (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર...
View Articleવિસનગર સિવિલને આધુનિક હોસ્પિટલ બનાવવાની છે-ઋષિકેશભાઈ પટેલ
વિસનગર સિવિલ હોસ્પિટલમાં RTPCR લેબોરેટરીનું લોકાર્પણ કરાયુ વિસનગર સિવિલને આધુનિક હોસ્પિટલ બનાવવાની છે-ઋષિકેશભાઈ પટેલ (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ રાજ્યના આરોગ્યમંત્રી...
View Articleજીવન યોગ હોસ્પિટલમાં માતૃત્વ IVF સેન્ટરનો શુભારંભ
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે જીવન યોગ હોસ્પિટલમાં માતૃત્વ IVF સેન્ટરનો શુભારંભ જીવનયોગ નર્સિંગ હોમમાં માતૃત્વ IVF સેન્ટર નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિમાં સહાયરૂપ બનશે- મંત્રી ઋષિકેશભાઈ...
View Articleકોરોના સાથે જીવતાં શીખવું પડશે રોગપ્રતિકારક શક્તિ એજ કોરોનાની સાચી દવા છે
તંત્રી સ્થાનેથી કોરોના સાથે જીવતાં શીખવું પડશે રોગપ્રતિકારક શક્તિ એજ કોરોનાની સાચી દવા છે કોરોના વાયરસે સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ ભરડો લીધો છે. કોરોનાની પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર બધીજ લહેરો...
View Articleવિસનગરમાં વહીવટીતંત્રની લાપરવાહીનો પર્દાફાશ ભાજપના સંનિષ્ઠ આગેવાનનુ કોરોનામાં...
વિસનગરમાં વહીવટીતંત્રની લાપરવાહીનો પર્દાફાશ ભાજપના સંનિષ્ઠ આગેવાનનુ કોરોનામાં કુદરતી મૃત્યુ દર્શાવતા સહાય નામંજુર (પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર ગુજરાતની ભાજપ સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના...
View Article